આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો,
આજે ફરી મરવાનો ઍજ વિચાર આવ્યો,
પણ મ્રરી મરી ને જીવતા લોકોની વચ્ચે
મને જીવી ને મરવાનો વિચાર આવ્યો
આ લોકો છે કે પછી છે લાશો ખબર નથી
લાગણી વિહોણા વ્યક્તિઓ નો જ કંટાળો આવ્યો.
કોના માટે મરવુ ને જીવવુ પણ શુ કામ બીજા માટે?
આજે મને મારા ખુદ નો જ વિ્ચાર આવ્યો...
આ સ્વાર્થી જગત મા, આગળ વધવાનો મોકો પણ મળ્યો,
પણ ફરી પાછળ રહી ગયેલા સ્વજનો નો વિચાર આવ્યો,
છોડ ને દોસ્ત આ વિચારો ની ઘટમાળ
જો પેલો ઉગતો સૂરજ ફરી તને મળવાને આવ્યો...
Digital Marketing - latest update
3 years ago
1 comment:
wah wa mara danav saheb............
Digvijaysingh
Post a Comment