Pages

Subscribe:

Saturday, March 20, 2010

આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો,

આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો,
આજે ફરી મરવાનો ઍજ વિચાર આવ્યો,

પણ મ્રરી મરી ને જીવતા લોકોની વચ્ચે
મને જીવી ને મરવાનો વિચાર આવ્યો

આ લોકો છે કે પછી છે લાશો ખબર નથી
લાગણી વિહોણા વ્યક્તિઓ નો જ કંટાળો આવ્યો.

કોના માટે મરવુ ને જીવવુ પણ શુ કામ બીજા માટે?
આજે મને મારા ખુદ નો જ વિ્ચાર આવ્યો...

આ સ્વાર્થી જગત મા, આગળ વધવાનો મોકો પણ મળ્યો,
પણ ફરી પાછળ રહી ગયેલા સ્વજનો નો વિચાર આવ્યો,

છોડ ને દોસ્ત આ વિચારો ની ઘટમાળ
જો પેલો ઉગતો સૂરજ ફરી તને મળવાને આવ્યો...

1 comment:

Anonymous said...

wah wa mara danav saheb............

Digvijaysingh

Post a Comment